અવસાન / પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઈ ધડુકના માતૃ શ્રીનું અવસાન થતા સમાજમાં ઘેરો શોક ફેલાયો

અવસાન નોંધઃ ગોંડલના સેવાભાવી, શ્રી ગેલી અંબે ગરબી મંડળના સંચાલક, પુર્વ ચેરમેન માર્કેટ યાર્ડ, ચેરમેન ઓલ ગુજરાત માર્કેટ યાર્ડ, તેમજ પટેલ સમાજ આગેવાન અને ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુકના માતૃશ્રી ઉજીબેન લવજીભાઇRead More
આહિર સમાજમાં એકતા હશે તો કોઈની તાકાત નથી કે તોડી શકે : યુવા આહિર અગ્રણી હિરેન વસરા

પોરબંદર, તાજેતરમાં યોજાનારી ચૂંટણીઓને લઈને પોરબંદરના રાણા કંડોરણા ખાતે પોરબંદર તથા માણાવદર આહિર અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું હતું.જેમાં યુવા આહિર અગ્રણી તથા ઉદ્યોગપતિ હિરેનભાઈ વસરાએ પ્રાસંગિક પ્રવચન આપેલ હતું.હિરેનભાઈ વસરાએ પોતાનાRead More
